Site icon

મુંબઈની વસ્તી ઘટી ગઈ, ૧૧ લાખ લોકોએ શહેર છોડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઇ શહેરથી પલાયન સતત ચાલુ છે. શહેરની સ્થિતિ ખરાબ થતા પરપ્રાંતીય લોકો ઝડપભેર પોતાના ઘરે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા આશરે 502 જેટલી ટ્રેનો દોડાવવામાં આવી હતી જેના થકી કુલ ૧૧ લાખ લોકો પોતાના વતન ચાલી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ આંકડો તો માત્ર ટ્રેન નો છે. રોડ ટ્રાન્સપોર્ટ ના માધ્યમથી જનારા લોકોની સંખ્યા ઘણી ઊંચી છે. 

એકંદરે એવું કહી શકાય કે મુંબઇ શહેરથી આશરે ૨૦ લાખ લોકો બહાર ચાલી ગયા છે.

કોરોનાના કકડાટ વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા અમદાવાદ : કોવિડ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version