Site icon

કોરોના વાયરસના નવા ચેપના સંક્રમણ ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ મોટો નિર્ણય. જાણો વિગતે

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના વાયરસના નવા ચેપના સંક્રમણ ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ શાળાઓ   "આગામી આદેશ સુધી" બંધ રાખવાનો નિર્ણય લીધો છે 

નગરપાલિકા કહ્યું છે કે જે શાળાઓ 18 જાન્યુઆરીથી ખૂલવાની હતી તે હાલ ખૂલશે નહીં.

Join Our WhatsApp Community

પરંપરાગત વર્ગખંડની અધ્યયન શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠક બાદ નાગરિક સંસ્થાએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version