મુંબઈમાં એક મહિના બાદ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક સિંગલ ડિજિટમાં નોંધાયો, છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓના થયા મોત ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 664 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,26,284 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 744 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 7,816 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા