Site icon

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણની દિશામાં, પરંતુ કોરોનાનું સંકટ ટળ્યું નથી. નવા કેસની સાથે સ્વસ્થ થનાર દર્દીઓનો આંક પણ ઘટ્યો ; જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 666 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,19,179 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 741 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 14,807 એક્ટિવ કેસ છે.

ઇંધણના ભાવ ભડકે બળ્યા, મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયાને પાર ; જાણો આજે કેટલા પૈસાનો વધારો થયો

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version