Site icon

મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, આજે સતત બીજા દિવસે નવા કેસનો આંકડો 350ને પાર… મુખ્યમંત્રીએ આપ્યા આ નિર્દેશ..   

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી રોજ 200થી વધુ કોરોના કેસ(Corona case) નોંધાઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

શહેરમાં આજે 352 નવા દર્દીઓ(New patients) મળી આવ્યા છે. જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત(Covid death) થયું નથી. 

કોરોનાના વધતા જતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કોરોનાની તપાસ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

આજે શહેરમાં આ વાયરસથી 213 લોકો સાજા થયા છે. આ સાથે, રોગચાળામાંથી(Pandemic) સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,042,910 થઈ ગઈ છે.

શહેરમાં હાલ કોરોનાના 1,797 સક્રિય દર્દીઓ છે.

આ સમાચાર પણ વાંચો :  કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી  નહીં આવે… જાણો વિગતે

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version