Site icon

બૃહન્મુંબઇની હદમાં આ તારીખ સુધી મુંબઈમાં જમાવબંધી. પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા પર રહેશે પ્રતિબંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં 8 માર્ચ, 2022 સુધી જમાવબંધી આદેશ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ અનુસાર પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા, જાહેર માર્ગો પર મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

જોકે શાંતિપૂર્ણ મોરચો અને દેખાવોને પોલીસની પરવાનગી હોય તો તેને જમાવબંધી આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સિનેમાગૃહ, નાટ્યગૃહ, સાર્વજનિક મનોરંજનના સ્થળો, ન્યાયાલયો, સરકારી અર્ધસરકારી કાર્યાલયો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, કંપની, કારખાના, દુકાનોને બાદ કરવામાં આવ્યા છે. 

આ સિવાય વિવાહ સમારંભ, અંતિમવિધી, સહકારી સંસ્થા અને અન્યસંસ્થાની બેન્કો, ક્લબમાં થનારા કાર્યક્રમ,સહકારી સંસ્થાના નિયમિત કામકાજને આ આદેશથી મુક્ત રાખવામાં આવ્યા છે.

રાષ્ટ્રવાદી બાદ હવે શિવસેના સપાટામાં!!! મુંબઈ મનપાના આ નગરસેવકના ઘરે ઈન્કમટેક્સની ધાડ જાણો વિગત

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version