Site icon News Continuous Bureau | Mumbai

બૃહન્મુંબઇની હદમાં આ તારીખ સુધી મુંબઈમાં જમાવબંધી. પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા પર રહેશે પ્રતિબંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં 8 માર્ચ, 2022 સુધી જમાવબંધી આદેશ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ અનુસાર પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા, જાહેર માર્ગો પર મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

જોકે શાંતિપૂર્ણ મોરચો અને દેખાવોને પોલીસની પરવાનગી હોય તો તેને જમાવબંધી આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સિનેમાગૃહ, નાટ્યગૃહ, સાર્વજનિક મનોરંજનના સ્થળો, ન્યાયાલયો, સરકારી અર્ધસરકારી કાર્યાલયો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, કંપની, કારખાના, દુકાનોને બાદ કરવામાં આવ્યા છે. 

આ સિવાય વિવાહ સમારંભ, અંતિમવિધી, સહકારી સંસ્થા અને અન્યસંસ્થાની બેન્કો, ક્લબમાં થનારા કાર્યક્રમ,સહકારી સંસ્થાના નિયમિત કામકાજને આ આદેશથી મુક્ત રાખવામાં આવ્યા છે.

રાષ્ટ્રવાદી બાદ હવે શિવસેના સપાટામાં!!! મુંબઈ મનપાના આ નગરસેવકના ઘરે ઈન્કમટેક્સની ધાડ જાણો વિગત

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version