Site icon

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના આવતીકાલે થશે અંતિમ સંસ્કાર, મુંબઈના આ સ્મશાન ઘાટ પર  આપવામાં આવશે અંતિમ વિદાય

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી(Cyrus mistry)ના અંતિમ સંસ્કાર (last rites)મંગળવારે કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે સવારે 10:00 વાગ્યે મુંબઈ(Mumbai)ના વર્લી સ્મશાન ઘાટ(Worli Cremation Ghat) પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. 

કાર અકસ્માત(Car accident)માં મૃત્યુ પામનારા સાયરસ મિસ્ત્રી અને જહાંગીરી પંડોલ(Jahangiri Pandol)ના મૃતદેહને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

હાલ બંનેના મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version