Site icon News Continuous Bureau | Mumbai

તારીખ પે તારીખ : ૧૮થી ૪૪ વયજૂથ વચ્ચેના લોકોને હવે આટલા મહિના સુધી વેક્સિન નહીં મળવાની શક્યતા…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકા ૧૮થી ૪૪ વર્ષના વયજૂથની વચ્ચે રહેલા લોકોને બે મહિના પછી વેક્સિન આપવાનું શરૂ કરે એવી શક્યતા વર્તાઈ રહી છે. હાલ માત્ર 44 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. હંગામી ધોરણે 18થી 44 વયજૂથના લોકોની વેક્સિન બંધ કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાનું માનવું છે કે મહારાષ્ટ્ર સરકાર પાસે કે મુંબઈ મહાનગરપાલિકા પાસે આજની તારીખમાં પૂરતી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ નથી. એટલું જ નહીં જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં એ ટેન્ડરને પણ એવો કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી.

આથી આગામી એક મહિના સુધી યુવાઓને વેક્સિન વગર પોતાની જાતને સંભાળવી પડશે.

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version