Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલ માતાના મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા..

Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલમાતા ના મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

News Continuous Bureau | Mumbai 

Randal Maa Mandir: સૂર્યદેવની પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રીમાં ( Navratri ) ભક્તો દર્શન માટે ઉમટી પડે છે  થોડા સમય પહેલા જ બોરીવલી ( Borivali ) પશ્ચિમ સ્ટેશન નજીક આ મંદિર આવ્યું છે અહીં સવાર સાંજ આરતી થાય છે જયારે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્ર ભરમાંથી ભક્તો આવે છે ભંડારો તેમ જ અમાસના બ્રહ્મભોજન કરાવાય છે તેમ હર્ષદભાઈનુ કહેવું છે

Join Our WhatsApp Community
Devotees thronged Mumbai's only Randal Mata temple for darshan.

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.

જેમના સપનામાં માતાજી આવ્યા હતા અને અહીં મંદિર બનાવવા આદેશ આપ્યો હતો અહીં આવતા ભક્તોને ( Devotees ) પરચા મળે છે તેમ જ માનતા પુરી થતી હોવાનું કહેવાય છે 

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.

આ સમાચાર પણ વાંચો :   Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’  , નોંધી લો રેસિપી.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Jeweller Fraud: મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી: કર્ણાટકના મંત્રીને દાગીના બતાવવાના બહાને જ્વેલર પાસેથી ₹૧૧ લાખના ઘરેણાં પડાવી આરોપી ફરાર
Mumbai Cyber Cell : મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનો પર્દાફાશ: મની લોન્ડરિંગના નામે વૃદ્ધ પાસેથી ₹૧૦ લાખ પડાવનાર બે ઠગ ઝડપાયા, ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
India’s first musical road : મુંબઈ કોસ્ટલ રોડ પર ગુંજશે ‘જય હો’: ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ‘મ્યુઝિકલ રોડ’ તૈયાર, જાણો કેવી રીતે વાગશે સંગીત
Ajit Pawar Plane Crash Case: રોહિત પવારના ગંભીર આક્ષેપો, અજિત પવારના હેલિકોપ્ટર અકસ્માત પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી
Exit mobile version