News Continuous Bureau | Mumbai

Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલ માતાના મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા..

Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલમાતા ના મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

News Continuous Bureau | Mumbai 

Randal Maa Mandir: સૂર્યદેવની પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રીમાં ( Navratri ) ભક્તો દર્શન માટે ઉમટી પડે છે  થોડા સમય પહેલા જ બોરીવલી ( Borivali ) પશ્ચિમ સ્ટેશન નજીક આ મંદિર આવ્યું છે અહીં સવાર સાંજ આરતી થાય છે જયારે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્ર ભરમાંથી ભક્તો આવે છે ભંડારો તેમ જ અમાસના બ્રહ્મભોજન કરાવાય છે તેમ હર્ષદભાઈનુ કહેવું છે

Join Our WhatsApp Channel
Devotees thronged Mumbai's only Randal Mata temple for darshan.

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.

જેમના સપનામાં માતાજી આવ્યા હતા અને અહીં મંદિર બનાવવા આદેશ આપ્યો હતો અહીં આવતા ભક્તોને ( Devotees ) પરચા મળે છે તેમ જ માનતા પુરી થતી હોવાનું કહેવાય છે 

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.

આ સમાચાર પણ વાંચો :   Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’  , નોંધી લો રેસિપી.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Jagannath Rath Yatra 2026 રથયાત્રાના અંતિમ દિવસે ભગવાન જગન્નાથને કેમ ધરાવાય છે ‘રસગુલ્લા’નો ભોગ? જાણો આ ખાસ પરંપરાનું કારણ
Exit mobile version