Site icon

આફ્રિકન સિંહની ગર્જના હવે મુંબઈમાં પહોંચશે અને બીજા અનેક જાનવરો પણ મુંબઈ પહોંચવાની તૈયારીમાં છે; જાણો મુંબઈના રાણીબાગનાં નવાં આકર્ષણો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

દેશ-વિદેશના પર્યકોમાં મુંબઈના ભાયખલામાં આવેલું વીરમાતા જીજાબાઈ ઉદ્યાન  બહુ માનીતું છે. આ રાણીબાગમાં હવે નવા મહેમાનનું આગમન થવાનું છે. આગામી દિવસોમાં અહીં આફ્રિકાથી સફેદ સિંહ લાવવામાં આવવાનો છે. એ સાથે જ ચિત્તા, ચિંપાઝી, લેસર ફ્લેમિંગો, ઈમૂ, બ્લૅક જેગ્વાર, મંદ્રીલ મંકી, હિપ્પો પોટમસ જેવા નવા પશુ-પંખીઓ પણ લાવવામાં આવવાનાં છે.

રાણીબાગના આ નવા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવાં પાંજરાં બનાવવામાં આવશે. એ માટે પાલિકા 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. પર્યટકો તેમને જોઈ શકે એ માટે ગૅલેરી પણ બનાવવામાં આવવાની છે. રાણીબાગમાં નવા રસ્તા, આર્કષક ફૂટપાથ, આર્ટિફિશિયલ  

મુંબઈ શહેરમાં કોરોના નિયત્રંણ હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા

લૅક પણ બાંધવામાં આવશે. એ ઉપરાંત આગામી દિવસોમાં અહીં પ્રાણીઓ માટે હૉસ્પિટલ બાંધવામાં આવવાની છે.

Mumbai Metro Stunts: મુંબઈ મેટ્રોમાં જોખમી સ્ટંટ કરનારાઓ સામે લાલ આંખ: વાલીઓ માટે મેટ્રો પ્રશાસનની કડક ચેતવણી, અસુરક્ષિત કૃત્યો બદલ થશે જેલ અને દંડ
Govandi Shivaji Nagar Clash: મુંબઈના ગોવંડીમાં રાજકીય જંગ: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે AIMIM અને સપાના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ, પોલીસે 9ની કરી ધરપકડ
Goregaon Stepmother Attack Case: ગોરેગાંવમાં કૌટુંબિક વિવાદમાં લોહીની હોળી: પિતાના બીજા લગ્નથી નારાજ પુત્રએ સાવકી માતા પર જીમના લોખંડના વજનથી કર્યો જીવલેણ હુમલો
Mumbai Hotel Gas Crisis: મુંબઈમાં ‘ગેસ સંકટ’થી હાહાકાર! ૨૦% હોટલો બંધ, બે દિવસમાં ૫૦% ને તાળા વાગવાની શક્યતા; હોટલ માલિકોમાં ચિંતા.
Exit mobile version