Site icon

મુંબઈ શહેરમાં રોજ ૧૦૦૦ ઉંદર મારવામાં આવે છે. ગત ૬ મહિનામાં આટલા લાખને મારવામાં આવ્યા. પણ કેમ? કઈ રીતે? જાણો અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ શહેરમાં ગત ૬ મહિનામાં 160000 ઉંદરોને મારી નાખવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ઉંદરોને મારવા માટે મૂષક નિયંત્રણ મોહિમ શરૂ કરી છે. આ હેઠળ જે વિસ્તારમાં ઉંદરોનો ત્રાસ વધી જાય છે તે વિસ્તારમાં એક વિશેષ પથક નીમવામાં આવે છે. જેઓ અડધી રાતના સમયે બેટરી અને લાકડીની મદદથી ઉંદર નો શિકાર કરે છે. ઉંદરોને કારણે લેપ્ટોસ્પાઇરોસિસ અને પ્લેગ જેવા ખતરનાક રોગ થાય છે. આ તમામ રોગને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ આ વિશેષ મોહિમ શરૂ કરી છે.

મુંબઈ ઉચ્ચન્યાયાલય નું અવલોકન : દરેક કેસમાં એટ્રોસીટી કાયદો ન લગાડો. માત્ર ઇરાદાપૂર્વક અપમાન થયું હોય તો જ એટ્રોસિટી લગાડો. જાણો કોર્ટમાં શું થયું

ઉલ્લેખનીય છે કે ઉંદર ની એક જોડી એક વર્ષમાં ૧૫૦૦૦ નવા ઉંદર પેદા કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરપાલિકાની મોહિમ‌ વામણી લાગે છે.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version