Site icon

મુંબઈ ઉચ્ચન્યાયાલય નું અવલોકન : દરેક કેસમાં એટ્રોસીટી કાયદો ન લગાડો. માત્ર ઇરાદાપૂર્વક અપમાન થયું હોય તો જ એટ્રોસિટી લગાડો. જાણો કોર્ટમાં શું થયું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન રજુ કર્યું છે. કોર્ટે કહ્યું છે કે અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિને જાતિ આધારિત જાણી જોઇને અપમાન કરાવવામાં આવે તે પરિસ્થિતિમાં જ એટ્રોસિટી નો કાયદો લાગુ પડે છે. કોઈપણ મામલામાં અપમાનિત વાક્ય માટે એટ્રોસીટી કાયદો લાગુ નથી થઈ શકતો. ગવળી સમાજના એક વ્યક્તિ એ આત્મહત્યા કરી હતી તે સંદર્ભે થઈ રહેલી આર્ગ્યુમેન્ટ દરમિયાન કોર્ટે આ વાત કહી.

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો

સંભાજી નગર ખંડપીઠ ના ન્યાયમૂર્તિ વિશ્વાસ જાદવ અને ન્યાયમૂર્તિ શ્રીકાંત કુલકર્ણીએ પોતાનો ચુકાદો સંભળાવતા જણાવ્યું કે એટ્રોસિટી નો ગમે તે રીતે ઉપયોગ કરવો યોગ્ય નથી. આ ઉપરાંત તેમણે આરોપીઓ પર લગાડવામાં આવેલી એફઆઇઆર પણ રદ કરી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version