Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ ઉચ્ચન્યાયાલય નું અવલોકન : દરેક કેસમાં એટ્રોસીટી કાયદો ન લગાડો. માત્ર ઇરાદાપૂર્વક અપમાન થયું હોય તો જ એટ્રોસિટી લગાડો. જાણો કોર્ટમાં શું થયું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન રજુ કર્યું છે. કોર્ટે કહ્યું છે કે અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિને જાતિ આધારિત જાણી જોઇને અપમાન કરાવવામાં આવે તે પરિસ્થિતિમાં જ એટ્રોસિટી નો કાયદો લાગુ પડે છે. કોઈપણ મામલામાં અપમાનિત વાક્ય માટે એટ્રોસીટી કાયદો લાગુ નથી થઈ શકતો. ગવળી સમાજના એક વ્યક્તિ એ આત્મહત્યા કરી હતી તે સંદર્ભે થઈ રહેલી આર્ગ્યુમેન્ટ દરમિયાન કોર્ટે આ વાત કહી.

મુંબઈનું અંધેરી રેલ્વેસ્ટેશન કેવું બનશે? અહીં જુઓ તેના ફોટોગ્રાફ્સ. એવું લાગશે કે તમે ભારત નહીં પરંતુ સિંગાપુર કે દુબઈમાં છો

સંભાજી નગર ખંડપીઠ ના ન્યાયમૂર્તિ વિશ્વાસ જાદવ અને ન્યાયમૂર્તિ શ્રીકાંત કુલકર્ણીએ પોતાનો ચુકાદો સંભળાવતા જણાવ્યું કે એટ્રોસિટી નો ગમે તે રીતે ઉપયોગ કરવો યોગ્ય નથી. આ ઉપરાંત તેમણે આરોપીઓ પર લગાડવામાં આવેલી એફઆઇઆર પણ રદ કરી છે.

Mumbai Local Train Mega Block રવિવારે સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર રહેશે મેગા બ્લોક, ઘરથી નીકળતા પહેલા ચેક કરી લો ટ્રેનનું ટાઈમટેબલ.
BMC Corporator Disqualified BMC ચૂંટણી પહેલા ઠાકરે સેના માટે ખરાબ સમાચાર દિગ્ગજ નેતા વિશાખા રાઉતની મુશ્કેલીઓ વધી, કાઉન્સિલર પદ પર લટકતી તલવાર.
World Gujarati Language Day કાંદીવલીમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ભવ્ય ઉજવણી સાહિત્યકારો, કલાકારો અને કર્મશીલ પ્રતિભાઓનું થશે વિશેષ સન્માન
FDA Action on Restaurant ખાદ્ય સુરક્ષા સામે મોટો સવાલ મુંબઈમાં મેકડોનાલ્ડ્સ અને બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ સહિત ૧૩ ખાણીપીણીના સ્થળો સીલ.
Exit mobile version