Site icon

મુંબઈમાં ફરીથી રસીની અછત! આજે શહેરનાં માત્ર આટલા રસીકરણ કેન્દ્રો પર મળશે રસી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોનાની રસીના પૂરતા ડૉઝ ઉપલબ્ધ ન હોવાથી 21મી સપ્ટેમ્બરે પાલિકાના અને સરકારી 316 માંથી માત્ર 73 રસીકરણ કેન્દ્રો કાર્યરત રહેશે. 

બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે રાત્રે પાલિકાને કોરોનાની ૨સીનો જથ્થો પ્રાપ્ત થવાનો છે. તેનું વિતરણ આવતી કાલે કરવામાં આવશે.

આથી 22મી સપ્ટેમ્બરે પાલિકાના અને સરકારી રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ ફરી પૂર્વવત્ શરૂ થશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version