Site icon

ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર

 News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) બાદ બે વર્ષે આ વખતે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ(GaneshUtsav) ધામધૂમથી ઉજવાય રહ્યો છે. લોકોનો ઉત્સાહ આ વખતે બમણો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં(Education sector) પણ આ વખતે ગણેશોત્સવની રજાની જાહેરાત થઇ છે. રાજ્યની સ્કૂલ-કોલેજોને(schools and colleges) પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

શિક્ષણ વિભાગે(Department of Education) પરિપત્રક બહાર પાડી મુંબઈ સહિત રાજ્યભરની તમામ સ્કૂલ-કોલેજો માટે ગણેશોત્સવના પહેલાં પાંચ દિવસ એટલે કે ૩૧મી ઓગસ્ટને બુધવારથી ચોથી સપ્ટેમ્બર, રવિવાર સુધી રજાની જાહેરાત કરી છે. આથી વિદ્યાર્થી-વાલીઓ(Student-Parents) અને શિક્ષકોમાં આનંદ અને રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો: શાબ્બાશ-યુરોપના સૌથી ઊંચા શિખરને સર કરી મુંબઈ ફાયરબ્રિગેડના બે જવાને દેશનું નામ કર્યું રોશન

આ પાંચ દિવસની રજાના સમય દરમિયાન કોઈ લેખિત કે મૌખિક પરીક્ષાનું (Written or Oral Examination) આયોજન ન કરવાનું આવ્હાન પણ શિક્ષણ વિભાગે કોન્વેન્ટ સ્કૂલોને(convent schools) ધ્યાનમાં રાખીને કર્યું છે.
 

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version