Site icon

કમાલ નો કિસ્સો. મુંબઈમાં રીક્ષાવાળાઓ ને વળતર અપાતા ટેક્સીવાળા નારાજ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ચાલી રહેલી આશરે ૧૨ લાખ જેટલી રિક્ષાઓને વળતર આપવાની જાહેરાત કરતાં ટેક્સી માલિકો ગીન્નાયા છે. ટેક્સી માલિકો નું કહેવું છે કે રિક્ષામાં બે વ્યક્તિઓને બેસવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રત્યેક રીક્ષાવાળાને 1500 રૂપિયાનું વળતર આપવામાં આવશે. બીજી તરફ ટેક્સીમાં પણ માત્ર બે જણાની બેસવાની પરવાનગી અપાય છે. આ ઉપરાંત ટેક્સી માલિકો ને કોઈ વળતર અપાયું નથી.

બોમ્બે ટેક્સી મેન યુનીયને અને સરકારના પગલાંઓ સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મોટાભાગના ટેક્સી માલિકો પર પ્રાંતિય હોવાને કારણે સરકારે વહાલા દવલાની નીતિ અપનાવી છે.

કોરોના ના કારણે હવે શું દર રોજ લાખો કેસ નોંધાશે? હજારોના મૃત્યુ થશે? જાણો શું કહે છે એનાલીસ્ટ.

આમ વળતરના મામલે રીક્ષા વિરુદ્ધ ટેક્સી યુનિયન આવી ગયું છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version