Site icon

દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં ખોટા આરોપ બદલ ફસાયા આ કેન્દ્રીય મંત્રી, મુંબઈમાં અહીં FIR દાખલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં વિવાદિત બયાન આપીને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે મુશ્કેલીમાં મુકાયા છે. 

મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણે અને તેમના પુત્ર  વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

આ FIR રાજ્ય મહિલા આયોગની ફરિયાદ પર નોંધવામાં આવી છે.

ભાજપના નેતા નારાયણ રાણે અને તેમના પુત્ર પર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિવંગત દિશા સાલિયાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.
 
તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં નારાયણ રાણેએ તેમના આરોપોને પુનરાવર્તિત કર્યા કે સાલિયાન પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.

ઓહોહો!! મુંબઈ મહાનગરપાલિકા પાસે છે અધધધ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ. જાણો વિગત

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version