Site icon

 મુંબઈમાં અડધી રાત્રે હોનારત. હોસ્પિટલ માં લાગી આગ, બેના મોત.

મુંબઈ

26 માર્ચ 2021

Join Our WhatsApp Community

મુંબઇના ભાંડુપ ખાતે મોલની અંદર આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી.  

આશરે 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બે લોકોના મોત થયા છે. 

હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

​​​​​

 

Bhayander: મુંબઈના ભાયંદરમાં દાંડિયા કાર્યક્રમમાં કોમી તણાવ, એક યુવક નું આધાર કાર્ડ મળતા શરૂ થઇ બબાલ
Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Exit mobile version