Site icon

 મુંબઈમાં અડધી રાત્રે હોનારત. હોસ્પિટલ માં લાગી આગ, બેના મોત.

મુંબઈ

26 માર્ચ 2021

Join Our WhatsApp Community

મુંબઇના ભાંડુપ ખાતે મોલની અંદર આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી.  

આશરે 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બે લોકોના મોત થયા છે. 

હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

​​​​​

 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version