Site icon

 મુંબઈમાં અડધી રાત્રે હોનારત. હોસ્પિટલ માં લાગી આગ, બેના મોત.

મુંબઈ

26 માર્ચ 2021

Join Our WhatsApp Community

મુંબઇના ભાંડુપ ખાતે મોલની અંદર આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી.  

આશરે 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બે લોકોના મોત થયા છે. 

હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

​​​​​

 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version