Site icon

બ્રેકિંગ ન્યુઝ : એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા ના ઘરે એન.આઇ.એ નો છાપો. જાણો વિગત.. 

 

મુંબઈમાં એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા એનઆઈએએ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી પ્રદીપ શર્માની અટકાયત કરી છે. 

Join Our WhatsApp Community

શિવસેનાના નેતા અને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' પ્રદીપ શર્માના નિવાસ સ્થાને એનઆઈએએ દરોડા પાડ્યા હતા. 

એન્ટિલિયા કેસમાં અને મનસુખ હિરેખ હત્યા કેસમાં દરોડા પાડ્યા છે અને શર્માની કોઈપણ ક્ષણે ધરપકડ થવાની સંભાવના છે.  

ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્મા સાથે સંકળાયેલા બિલ્ડર સંતોષ શેલાર અને આશિષ જાધવની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. 

મુંબઈ શહેરનો આ વિસ્તાર કોરોનામુક્ત થઈ રહ્યો છે; જાણો કયો છે વિસ્તાર
 

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version