Site icon

બ્રેકિંગ ન્યુઝ : એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા ના ઘરે એન.આઇ.એ નો છાપો. જાણો વિગત.. 

 

મુંબઈમાં એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલા એનઆઈએએ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી પ્રદીપ શર્માની અટકાયત કરી છે. 

Join Our WhatsApp Community

શિવસેનાના નેતા અને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' પ્રદીપ શર્માના નિવાસ સ્થાને એનઆઈએએ દરોડા પાડ્યા હતા. 

એન્ટિલિયા કેસમાં અને મનસુખ હિરેખ હત્યા કેસમાં દરોડા પાડ્યા છે અને શર્માની કોઈપણ ક્ષણે ધરપકડ થવાની સંભાવના છે.  

ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્મા સાથે સંકળાયેલા બિલ્ડર સંતોષ શેલાર અને આશિષ જાધવની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. 

મુંબઈ શહેરનો આ વિસ્તાર કોરોનામુક્ત થઈ રહ્યો છે; જાણો કયો છે વિસ્તાર
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version