Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર મુંબઈના સાંસદ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી રામનાયક ને કોરોના થયો છે.

થોડા દિવસ અગાઉ તેમણે કોરોનાની વેક્સિન લીધી હતી. મલાડ ખાતે આવેલી સંજીવની હોસ્પિટલના ડોક્ટર ના વડપણ હેઠળ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ તેઓ પોતાના નિવાસસ્થાને છે અને ત્યાં તેઓ એક અલગ રૂમમાં પોતાનો ઉપચાર કરાવી રહ્યા છે.

કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.
 

Mumbai Road Widening મુંબઈમાં રોડ પહોળો કરવાની કામગીરી વેગવાન, વિક્રોલી ફ્લાઈઓવર પાસે બીએમસીએ ૨૮ ગેરકાયદે બાંધકામો હટાવ્યા
Mumbai Crane Mishap ગંભીર લાપરવાહીનું પરિણામ મુંબઈ ક્રેન અકસ્માત મામલે MMRDA ની મોટી કાર્યવાહી, કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે લાખોનો દંડ.
FDA Action on Restaurant મુંબઈના પ્રખ્યાત ‘સ્ટેટસ રેસ્ટોરન્ટ’નું લાયસન્સ રદ; વાસણ ધોવાના એરિયામાં કર્મચારી મોં ધોતો હોવાનો વીડિયો વાયરલ
Mumbai Heart attacks ચિંતાજનક આંકડા મુંબઈમાં દર વર્ષે હાર્ટ એટેકથી ૧૬ હજારથી વધુ લોકોના મોત, કેન્સરના દર્દીઓનો આંકડો પણ ૧૦ હજારની નજીક
Exit mobile version