Site icon

ઓક્સિજનના અભાવથી થાણામાં ચાર જણા મૃત્યુ? સરકારી તપાસ નો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

થાણા ની વેદાંત હોસ્પિટલ માં ઓક્સિજન ને કારણે ચાર જણાના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ પ્રશાસન અને મંત્રી જીતેન્દ્ર આહવાડે આપેલી માહિતી અનુસાર ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જોકે મૃત્યુ ઓક્સિજન ની કમીને કારણે થયા છે કે બીજા કોઈ કારણથી તે સંદર્ભે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. બપોર પછી આ હોસ્પિટલ ખાતે તમામ પાર્ટીના નેતાઓ પહોંચી ગયા હતા. ત્યારબાદ અહીં જોરદાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

હોસ્પિટલના પ્રશાસનને હજી એ વાત સ્પષ્ટ કરી નથી કે જે લોકોના મૃત્યુ થયા છે તે ઓક્સિજનની કમીને કારણે થયા છે કે પછી બીજા કોઈ કારણથી.
આમ દુર્ઘટનાઓ મુંબઈ શહેર નો પીછો નથી છોડી રહી.

કમાલ છે!! એક તરફ રેમડેસિવર નથી, બીજી તરફ કોર્ટની કસ્ટડીમાં 5000 રેમડેસિવર ઇન્જેક્શન છે. જાણો મહારાષ્ટ્રનો અજબ કિસ્સો.
 

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version