Site icon News Continuous Bureau

મુંબઈ મેટ્રો વન પણ રંગાયું આઝાદીના રંગમાં- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ માટે કરી આ મોટી જાહેરાત 

News Continuous Bureau | Mumbai

દેશના 75મા સ્વતંત્રતા દિવસના(Independence Day) અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’(Azadi ka Amrit Mohotsav) હેઠળ મુંબઈ મેટ્રો વન(Mumbai Metro One)  દ્વારા શાળાએ જતા બાળકો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર શાળાના વિદ્યાર્થીઓ(School students) ફ્રીમાં મેટ્રોમાં પ્રવાસ(Travel in metro) કરી શકશે. 

વિદ્યાર્થીઓ સવારે 6:30 થી રાતે 12 વાગ્યા સુધી મફત મેટ્રો સેવાનો(Metro Service) લાભ લઈ શકશે.

જોકે આ માટે શાળાના વિદ્યાર્થીઓએ યુનિફોર્મ(Uniform) પહેરેલો હોવો ફરજિયાત છે.

સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેટ્રો સ્ટેશન(Metro station), મેટ્રો ટ્રેન(Metro train), મેટ્રો 1 વિસ્તારને શણગારવામાં આવશે. 

આ ઉપરાંત મેટ્રો 1ના હેડક્વાર્ટર સહિત 12 મેટ્રો સ્ટેશનો પર ધ્વજ ફરકાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version