Site icon

મુંબઈ પોલીસની ચિંતા વધશે? ખંડણી ઉઘરાવવાના કેસમાં આ કુખ્યાત ગેંગસ્ટર અને બે સાગરીતો દોષમુક્ત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગેંગસ્ટરમાંથી બિલ્ડર બનેલા અશ્વિન નાઈક અને તેના બે સહયોગીઓને બુધવારે નવી મુંબઈની તળોજા જેલમાંથી છોડવામાં આવ્યા હતા . 

પ્રાપ્ત જાણકારી મુજબ એક દિવસ પહેલા, 2015 ના ખંડણી કેસમાં સેશન્સ કોર્ટે તેમને અને તેના સાત સાગરીતોને આરોપોમાંથી દોષમુક્ત જાહેર કર્યા હતા.

અધિકારીએ જણાવ્યું કે 58 વર્ષીય અશ્વિન નાઈકને બપોરે એક વાગ્યાની આસપાસ વ્હીલચૅરમાં તળોજા જેલના ગેટ પર લવાયો હતો અને ત્યાંથી તેને ખાનગી કારમાં લઈ જવાયો હતો. કાર સાથે વધુ ત્રણ વાહનો હતાં. 

ઉલ્લેખનીય છે કે એક બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણી ઉઘરાવવાના કેસમાં દાદર પોલીસે 2015માં તેની ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટની ફટકારની અસર: કોરોના મૃતક ના પરિવાર માટે સરકારે જાહેર કર્યું વળતર, મળશે આટલા હજાર રૂપિયા

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version