Site icon

અંધેરીના આ વિસ્તારમાં ગેસ લીકેજની દુર્ઘટનાઃ આટલા લોકો થયા જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,26 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

અંધેરી(પૂર્વ)ના સાકીનાકામાં આવેલી જૈન સોસાયટીમાં વહેલી સવારે ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળવાની દુર્ઘટના બની હતી, જેમાં ત્રણ જખમી થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી

તાડદેવની આગનો બનાવ હજુ તાજો છે, જેમાં સાતના મોત થયા હતા. ત્યાં તો બુધવારે વહેલી સવારે લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે સાકીનાકાના કાજૂપાડા વિસ્તારમાં નેતાજી નગરમાં આવેલ જૈન સોસાયટીમાં સવારના 8 વાગ્યાની આસપાસ ગેસ લીકેજનો બનાવ બન્યો હતો. જેને કારણે આગ ફાટી નીકળતા ત્રણ જખમી થયા હતા.

અરે વાહ! મુંબઈગરાની સેવામાં હવે આવશે આટલી ઈલેક્ટ્રિકલ ડબલડેકર એસી બસ; જાણો વિગત

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જખમી થયેલા ત્રણેને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જખમીઓની હાલત સ્થિર છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version