Site icon

અંધેરીના આ વિસ્તારમાં ગેસ લીકેજની દુર્ઘટનાઃ આટલા લોકો થયા જખમી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,26 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

અંધેરી(પૂર્વ)ના સાકીનાકામાં આવેલી જૈન સોસાયટીમાં વહેલી સવારે ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળવાની દુર્ઘટના બની હતી, જેમાં ત્રણ જખમી થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી

તાડદેવની આગનો બનાવ હજુ તાજો છે, જેમાં સાતના મોત થયા હતા. ત્યાં તો બુધવારે વહેલી સવારે લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે સાકીનાકાના કાજૂપાડા વિસ્તારમાં નેતાજી નગરમાં આવેલ જૈન સોસાયટીમાં સવારના 8 વાગ્યાની આસપાસ ગેસ લીકેજનો બનાવ બન્યો હતો. જેને કારણે આગ ફાટી નીકળતા ત્રણ જખમી થયા હતા.

અરે વાહ! મુંબઈગરાની સેવામાં હવે આવશે આટલી ઈલેક્ટ્રિકલ ડબલડેકર એસી બસ; જાણો વિગત

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જખમી થયેલા ત્રણેને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જખમીઓની હાલત સ્થિર છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version