Site icon

આદિત્ય ઠાકરે ની બીએમસી ને ચેતાવણી : ત્રીજી વેવ માં બાળકો ફસાઇ શકે છે તૈયારી કરો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ચોવનારું નિવેદન આપ્યું છે. પોતાના નિવેદન લેવા તેણે મુંબઈ મહાનગર પાલિકાને પીડીયાટ્રીક વોર્ડ એટલે કે નાના બાળકો માટે સ્પેશિયલ વોર્ડ બનાવવા કહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ત્રીજી વેવ માં નાના બાળકોને કોરોના થવાની શક્યતા સૌથી વધુ છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ તૈયાર રહેવું જોઈએ. તેમજ નાના બાળકો બીમાર પડે તો શું કરી શકાય તેની માટે ડોક્ટરોની તૈયાર કરવા જોઈએ.

વિશ્વના સૌથી ધનિક પરિવારો માં એક બિલ ગેટ્સ અને મેલિન્ડા ના 27 વર્ષના લગ્નજીવનનો અંત.

આદિત્ય ઠાકરે ના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ છે કે પહેલા સિનિયર સિટીઝન ત્યારબાદ યુવાઓ અને હવે બાળકો કોરોના નો શિકાર થઇ શકે છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version