Site icon

આદિત્ય ઠાકરે ની બીએમસી ને ચેતાવણી : ત્રીજી વેવ માં બાળકો ફસાઇ શકે છે તૈયારી કરો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ચોવનારું નિવેદન આપ્યું છે. પોતાના નિવેદન લેવા તેણે મુંબઈ મહાનગર પાલિકાને પીડીયાટ્રીક વોર્ડ એટલે કે નાના બાળકો માટે સ્પેશિયલ વોર્ડ બનાવવા કહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ત્રીજી વેવ માં નાના બાળકોને કોરોના થવાની શક્યતા સૌથી વધુ છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ તૈયાર રહેવું જોઈએ. તેમજ નાના બાળકો બીમાર પડે તો શું કરી શકાય તેની માટે ડોક્ટરોની તૈયાર કરવા જોઈએ.

વિશ્વના સૌથી ધનિક પરિવારો માં એક બિલ ગેટ્સ અને મેલિન્ડા ના 27 વર્ષના લગ્નજીવનનો અંત.

આદિત્ય ઠાકરે ના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ છે કે પહેલા સિનિયર સિટીઝન ત્યારબાદ યુવાઓ અને હવે બાળકો કોરોના નો શિકાર થઇ શકે છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version