Site icon

તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. હવે આ તારીખે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

Khar-Goregaon railway expansion: Finally, a ray of hope for 9km Khar-Goregaon railway expansion

Khar-Goregaon railway expansion: Finally, a ray of hope for 9km Khar-Goregaon railway expansion

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

19 જાન્યુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ક્યારેય સફર કરી શકશે તે સંદર્ભે કંઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના વકીલે એવી વાત રજૂ કરી હતી કે મંગળવાર સુધીમાં મંત્રાલયમાં થનાર બેઠકમાં લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ આવી કોઈ બેઠક કોરોના ની પરિસ્થિતિ ને કારણે થઈ નથી.

હવે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ તેમજ રેલવે અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ના ટ્રાવેલિંગ સંદર્ભે નો નિર્ણય જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે. 

આમ લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ક્યારેય સફળ કરી શકશે તે નિશ્ચિતપણે કાંઈ નક્કી થઈ શક્યું નથી.

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version