Site icon

મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનની મુસાફરીને લગતા નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ લોકો જ કરી શકશે લોકલમાં પ્રવાસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 27 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની ઘટતી સંખ્યાને કારણે નિયંત્રણો નોંધપાત્ર રીતે હળવા કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ હવે લોકલ ટ્રેનની મુસાફરીને લગતા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 

નવા આદેશ અનુસાર, ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકો જેમણે રસીના બંને ડોઝ લીધા હશે તેઓ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ, સરકારી કર્મચારીઓ તેમજ અતિ આવશ્યક સેવાઓમાં જોડાયેલા લોકોને ઓળખ કાર્ડના આધારે જ ટિકિટ આપવામાં આવતી હતી.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version