Site icon

મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનની મુસાફરીને લગતા નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ લોકો જ કરી શકશે લોકલમાં પ્રવાસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 27 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની ઘટતી સંખ્યાને કારણે નિયંત્રણો નોંધપાત્ર રીતે હળવા કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ હવે લોકલ ટ્રેનની મુસાફરીને લગતા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 

નવા આદેશ અનુસાર, ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકો જેમણે રસીના બંને ડોઝ લીધા હશે તેઓ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ, સરકારી કર્મચારીઓ તેમજ અતિ આવશ્યક સેવાઓમાં જોડાયેલા લોકોને ઓળખ કાર્ડના આધારે જ ટિકિટ આપવામાં આવતી હતી.

Fake Police Robbery Powai: મુંબઈમાં ‘નકલી પોલીસ’નો ખતરનાક ખેલ: ફોન પર ‘ACP’ સાથે વાત કરવાનું નાટક કરી ₹૬.૫ લાખના ડોલર લૂંટી લીધા
Colaba YouTube Journalist Beaten: કોલાબામાં ખંડણીખોર ‘યુટ્યુબ પત્રકાર’ પર ભીડનો કહેર: હોટલ માલિક પાસે પૈસા માંગતા લોકોએ નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફટકાર્યો
Reels Mania in Mumbai Locals: મુંબઈ લોકલ અને બાંદ્રા સ્ટેશન પર ‘રીલ’ની ઘેલછામાં મર્યાદા વટાવી: એટેન્શન મેળવવા નિર્દોષ યુવકને જાહેરમાં માર માર્યો અને ટ્રેનમાં કરી છેડતી
Record-Breaking Achievement: મુંબઈ રેલ્વેના નિષ્ઠાવાન TTE ની કમાલ: એક જ વર્ષમાં ૧૧ હજારથી વધુ મુસાફરો પાસેથી ₹૧ કરોડથી વધુનો દંડ વસૂલ્યો
Exit mobile version