Site icon

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. હાર્બર લાઈનમાં આજે આ સ્ટેશન ખાતે હાથ ધરાશે ખાસ પાવર બ્લોક, કેટલીક લોકલ ટ્રેનો થશે રદ. મુસાફરોને થશે હાલાકી

માનખુર્દ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મધરાત 1.05 થી રવિવારે સવારે 4.35 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇન પર બ્લોક લેવામાં આવશે.

Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

News Continuous Bureau | Mumbai

માનખુર્દ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મેટ્રો ગર્ડર બનાવવા માટે શનિવાર અને રવિવારે મધ્યરાત્રિએ વિશેષ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવારે મધરાતે 12.40ની પછીની પનવેલ લોકલ અને અન્ય લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. આ કારણે 12.13ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઉપડનારી પનવેલ લોકલ છેલ્લી હશે.

Join Our WhatsApp Community

આ સમયે લોકલ રહશે રદ

માનખુર્દ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મધરાત 1.05 થી રવિવારે સવારે 4.35 વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇન પર બ્લોક લેવામાં આવશે. જેના કારણે અપ-ડાઉન લોકલનો રાઉન્ડ રદ થશે અને છેલ્લી લોકલ બદલવામાં આવી છે. હાર્બર રૂટ પર મોડી રાત્રીના મુસાફરોએ છેલ્લી પનવેલ ટ્રેન પકડવા માટે લગભગ અડધો કલાક વહેલા CSMT પહોંચવું પડશે. બ્લોક પછી પહેલી લોકલ રવિવારે સવારે 4.30 વાગ્યે પનવેલ-CSMT હશે. 

આ સમાચાર પણ વાંચો: આજનું આયુર્વેદિક જ્ઞાન : ઘા-બાજરીયું અહીં વાંચો તેના ઔષધીય ફાયદા

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version