Site icon

ભારે વરસાદને કારણે મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો. આ સેકશનમાં રેલ વ્યવહાર બંધ.

બદલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

લોનાવાલા સેકશન તેમજ કસારા સેક્શન એટલે કે ઘાટ તરફ જનાર રેલવે લાઈન પર ભેખડો ધસી પડતાં તે સેક્શન પર રેલવે પ્રવાસ રોકી દેવાયો છે.

Join Our WhatsApp Community

અનેક લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે તેમજ મુંબઈ નાસિક રેલવે વ્યવહાર બાધીત થયો છે.

આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version