Site icon

ભારે વરસાદને કારણે મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો. આ સેકશનમાં રેલ વ્યવહાર બંધ.

બદલાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પર ત્રણ ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

લોનાવાલા સેકશન તેમજ કસારા સેક્શન એટલે કે ઘાટ તરફ જનાર રેલવે લાઈન પર ભેખડો ધસી પડતાં તે સેક્શન પર રેલવે પ્રવાસ રોકી દેવાયો છે.

Join Our WhatsApp Community

અનેક લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે તેમજ મુંબઈ નાસિક રેલવે વ્યવહાર બાધીત થયો છે.

આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version