ભારે વરસાદને કારણે સીએસટી રેલવે સ્ટેશનથી થાણા તરફ જઇ રહેલી લોકલ ટ્રેનની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલવેમાં અનેક સ્ટેશનો પર પાણી ભરાઇ જતા પ્રશાસને આ નિર્ણય લીધો છે.
જો પાણી ઉતરી જશે તો રેલવે સેવાને ફરી એક વખત બહાલ કરવામાં આવશે.
મુંબઈ પછી હવે થાણામાં પાણીની સમસ્યા, આ પંપીંગ સ્ટેશન માં પાણી ઘુસી ગયું. જાણો વિગત