Site icon

બે વર્ષ પહેલા ધડાકાભેર તૂટી પડેલો મુંબઇના સીએસટી નો હિમાલય બ્રિજ પાછો બનશે. આટલા કરોડ રૂપિયા ખર્ચ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર

આશરે બે વર્ષ પહેલા મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અને તેની બહાર ના પરિસર ને જોડતો હિમાલય બ્રિજ સાંજના સમયે ધડાકાભેર તૂટી પડયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા હતા જ્યારે કે 33 લોકો જખમી થયા હતા. ત્યારબાદ આ બ્રિજને પાછા બાંધવાની કોઈ કવાયત હાથ ધરવામાં આવી નહોતી. આ ઉપરાંત કોરોના આવી જતા કામ ટલ્લે ચડયું હતું.

Join Our WhatsApp Community

લોકડાઉન છતાં મુંબઈના વિજ વપરાશમાં અધધધ વધારો; ૬ કરોડ રૂપિયા જેટલો વિજ વપરાશ વધ્યો, જાણો વિગત..

હવે આખરે નવો બ્રિજ બનાવવાનો રસ્તો સાફ થયો છે. હેરિટેજ કમિટીએ આ બ્રિજ બનાવવા માટે સહમતી આપી દીધી છે તેમજ કુલ મળીને સાડા સાત કરોડ રૂપિયા માં બ્રિજ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં મુકવામાં આવશે અને મંજૂરી મળી ગયા બાદ તેનું બાંધકામ શરૂ થશે.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version