Site icon News Continuous Bureau | Mumbai

 મોટા સમાચાર : SRA હેઠળ મળેલા ઘર હવે આટલા વર્ષ પછી વેચી શકાશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ19 

Join Our WhatsApp Channel

ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્ર સરકારનો કાયદો છે કે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી એટલે કે એસ.આર.એ હેઠળ જે ઘર ઝૂંપડપટ્ટી ધારકને મળ્યું હોય તે ઘર દસ વર્ષથી પહેલાં વેચી શકાતું નથી. આ કાયદો બનાવવા પાછળનો હેતુ એ હતો કે ઝૂંપડપટ્ટી વાસી પોતાનું ઘર વેચીને વધુ ઝુંપડા ન બનાવે. હવે આ સંદર્ભે સરકારે પોતાના કાયદામાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું પ્રતિજ્ઞા પત્ર રજૂ કર્યું છે. નવા કાયદા મુજબ હવે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી નું ઘર માત્ર પાંચ વર્ષમાં વેચી શકાશે.

એટલે કે હવે એસ આર એ હેઠળ બનેલા ઘરો ઝુંપડપટ્ટી ધારક અને માલિક દસ વર્ષના સ્થાને પાંચ વર્ષ પછી પોતાનું ઘર પ્રાઇવેટ પાર્ટીને વેચી શકશે.

Mira Road Flag March। બકરી ઇદ પૂર્વે મિરા રોડ પર પોલીસનું ભવ્ય ફ્લેગ માર્ચ જેપી નોર્થ સોસાયટી પરિસરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
Mumbai ACB Raid। બેસ્ટ (BEST) નો કર્મચારી એસીબીના સિકંજામાં કેફે માલિક પાસે લાંચ માંગવી ભારે પડી
Mumbai Cyber Fraud| મુંબઈમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડનો ભોગ બની, હજારો રૂપિયા ગુમાવ્યા
Sion Panvel Highway Bus Fire। સાયનપનવેલ હાઇવે પર લક્ઝરી બસ ભડભડ સળગી ૨૫ મુસાફરોનો આબાદ બચાવ
Exit mobile version