Site icon

ફરી એક વાર લાપરવાહી! મુંબઈ અને થાણેમાં પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થતા જ નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

શું મુંબઈ શહેરનું પ્રશાસન થાકી ગયું છે કે પછી પ્રશાસન ઇચ્છે છે કે કોરોના વધુ એક વખત વધી જાય? હા, પ્રશ્ન પૂછવા પાછળનું કારણ એ છે કે મુંબઈ અને થાણેમાં પરપ્રાંતીય પ્રવાસીઓને કોરોના ટેસ્ટ વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશન તેમ જ એસટી સ્ટૅન્ડ અને સડક માર્ગેથી આવી રહેલા પ્રવાસીઓને એન્ટ્રી પૉઇન્ટ પર તપાસવામાં આવતા નથી. આવું કરવાને કારણે મુંબઈની આસપાસના વિસ્તારમાં ફેલાયેલો કોરોના ઝડપથી મુંબઈ શહેરમાં પ્રવેશી શકે છે. જો આવુ થશે તો ત્રીજી વખત કોરોનાની લહેર આવતાં સમય નહીં લાગે.

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version