Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડાને લીધે નહીં પરંતુ મુંબઈમાં આ કારણે શાકભાજીના ભાવમાં થયો વધારો ; જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્માં ગુલાબ સાયકલોનને લીધે ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડે છે. તેથી પુણે, નાશિક વગેરે ઠેકાણેથી મુંબઈમાં આવનારાં શાકભાજીનો પુરવઠો ઘટી ગયો છે. રોજની સરખામણીએ માલ ઓછો આવી રહ્યો છે. આ વાત કહીને મુંબઈના રિટેલ શાકભાજી વિક્રેતા ગ્રાહકોને બમણા ભાવે શાકભાજી વેંચી રહ્યા છે. લીંબુ, મરચા, ફ્લાવર, ભીંડા, રીંગણાં બધાના ભાવ હોલસેલ કરતા લગભગ બે ગણા કરીને રિટેલ બજારમાં વેંચાઈ રહ્યા છે.

મારા એક મતથી વી પી સિંહ ની સરકાર પડી ગઈ હતી. મને ભડકાવો નહીં. ભાજપના આ સાંસદે આપી ગંભીર ચેતવણી.

વાવાઝોડા કે વરસાદને કારણે મુંબઈમાં આવતા શાકભાજીના પુરવઠાને કોઈ અસર નથી થઈ. જો વિક્રેતાઓ એવું કહેતા હોય તો ખોટું બોલે છે. તેમણ ભાવમાં ૧૦થી ૧૫ ટકા વધાર્યા છે. રીટેલ શાકભાજીના વેચાણ પર કોઇ નિયંત્રણ નથી એટલે તેઓ મનફાવે એવા ભાવ ગ્રાહકો પાસેથી લે છે. બાકી હોલસેલ બજારમાં મુંબઈગરાઓએ શાકભાજીના ભાવ હજી વધશે એવી ચિંતા કરવાની જરૂર નથી. તેવું એપીએમસી વેજીટેબલ માર્કેટના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ શંકર પિંગલેએ જણાવ્યું હતું.

Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Devendra Fadnavis| સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુંબઈ પોલીસની સાયબર વિંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Mumbai Local Train| મહિલા કોચમાં બુરખો પહેરીને ઘૂસેલા પુરુષનો પર્દાફાશ, મહિલા મુસાફરોની સતર્કતાથી ઝડપાયો શખ્સ
Exit mobile version