Site icon

અરે વાહ, થાણે જિલ્લાના આ વિસ્તારમાં 65 ટકા લોકોનું રસીકરણ થયું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મીરા-ભાયંદર માં સરેરાશ 65 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. 

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ તમામ વય જૂથોના 65 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 49 ટકા લોકોને બીજો ડોઝ મળ્યો છે. 

અત્યાર સુધીમાં કુલ 7,47,444 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 5,00,195 લોકોને પ્રથમ ડોઝ અને 2,47,249 લોકોને બીજો ડોઝ મળ્યો છે. 

ખાસ વાત એ છે કે 31 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર (એક મહિના) વચ્ચે 1.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે. 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version