Site icon

અરે વાહ, થાણે જિલ્લાના આ વિસ્તારમાં 65 ટકા લોકોનું રસીકરણ થયું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મીરા-ભાયંદર માં સરેરાશ 65 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. 

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ તમામ વય જૂથોના 65 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 49 ટકા લોકોને બીજો ડોઝ મળ્યો છે. 

અત્યાર સુધીમાં કુલ 7,47,444 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 5,00,195 લોકોને પ્રથમ ડોઝ અને 2,47,249 લોકોને બીજો ડોઝ મળ્યો છે. 

ખાસ વાત એ છે કે 31 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર (એક મહિના) વચ્ચે 1.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે. 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version