Site icon

મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી છે. 

Join Our WhatsApp Community

શિવસેના નેતા યશવંત જાધવના કેસમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

આવકવેરા વિભાગને શંકા છે કે આ ચાર વર્ષ દરમિયાન અપાયેલા તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. 

આ પહેલા 10 માર્ચ 2022ના રોજ આવકવેરા વિભાગે ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી હતી.  

હવે ફરી એકવાર તેમને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, આવકવેરા વિભાગે NMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version