Site icon

મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી છે. 

Join Our WhatsApp Community

શિવસેના નેતા યશવંત જાધવના કેસમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

આવકવેરા વિભાગને શંકા છે કે આ ચાર વર્ષ દરમિયાન અપાયેલા તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. 

આ પહેલા 10 માર્ચ 2022ના રોજ આવકવેરા વિભાગે ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી હતી.  

હવે ફરી એકવાર તેમને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, આવકવેરા વિભાગે NMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version