Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી છે. 

Join Our WhatsApp Channel

શિવસેના નેતા યશવંત જાધવના કેસમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

આવકવેરા વિભાગને શંકા છે કે આ ચાર વર્ષ દરમિયાન અપાયેલા તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. 

આ પહેલા 10 માર્ચ 2022ના રોજ આવકવેરા વિભાગે ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી હતી.  

હવે ફરી એકવાર તેમને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, આવકવેરા વિભાગે NMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….

Vande Bharat Mumbai Waterlogged Track Video મુંબઈમાં મુશળધાર આફત વચ્ચે કાંજુરમાર્ગ નજીક પાણીથી ભરેલા પાટા પર દોડી વંદે ભારત એક્સપ્રેસ, ડ્રામેટિક વીડિયો વાયરલ
Mumbai Rains Andheri Subway Flooded મુંબઈના અંધેરી સબવેમાં પૂર જેવી સ્થિતિ, વરસાદના પ્રવાહમાં તણાયા પાલિકાના બેરિકેડ્સ, પોલીસે માંડમાંડ પરિસ્થિતિ સંભાળી
Mankhurd Building Collapse Update મુંબઈના માનખુર્દમાં મોટી દુર્ઘટના, રહેણાંક મકાન ધરાશાયી થતાં ૬ લોકોના મોત અને ૧ ઘાયલ
Mumbai Seven Lakes Water Stock સાતેય જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને ૧૬.૯૨ ટકાએ પહોંચ્યો
Exit mobile version