Site icon

પૂર્વ-પશ્ચિમ ને જોડનારો આ મહત્વનો રસ્તો ટ્રાફિક માટે 12 દિવસ રહેશે બંધ.. જાણો વિગતે.

મુંબઈ-થાણેથી ખારઘર સુધીની મુસાફરી હવે થશે સરળ, માત્ર 30 મિનિટમાં જ કપાશે અંતર.. જાણો શું છે માસ્ટર પ્લાન..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

પશ્ચિમ ઉપનગરને પૂર્વ ઉપનગર સાથે જોડનાર મહત્વના જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ(Jogeshwari vikhroli link road)ને લઈને મોટા સમાચાર છે. જોગેશ્વરી- વિક્રોલી લિંક રોડ પરનો ફ્લાયઓવર 12 દિવસ માટે બંધ રાખવામાં આવવાનો છે. તેથી આ દિવસો દરમિયાન ભારે ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યા સર્જાઈ શકે છે. 

જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર આવેલા ફ્લાયઓવરના વિવિધ ભાગોમાં સાંધા ભરવાનું કામ 13મીથી 24મી મે, 2022 દરમિયાન કરવામાં આવવાનું છે. આ સમયગાળા દરમિયાન બ્રિજ વાહનવ્યવહાર(Transportation) માટે સંપૂર્ણપણે બંધ રહેશે. અમુક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ(Traffic divert) કરવામાં આવશે. જોકે, આ સમયગાળા દરમિયાન ફ્લાયઓવરની નીચેથી ટ્રાફિક ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  વેસ્ટર્ન રેલવે ખોરવાઈ: આ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર તૂટી ગયો.. જાણો વિગતે.

વેસ્ટર્ન એક્સપ્રેસવે (WEH) પર પૂર્વમાં અને જોગેશ્વરી (પશ્ચિમ) માં જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) ને જોડતો આ ફ્લાયઓવર છે, જેનું કામ કરવામાં આવવાનું છે.આ ફ્લાયઓવર BMC  અને મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version