Site icon

મલાડમાં વેપારી આંદોલન સામે નહીં ઝુકે મુંબઈ મહાનગરપાલિકા. આ રીતે કામ આગળ ધપાવવામાં આવશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

મલાડ પૂર્વમાં વેપારીઓ દુકાનદારો અને સ્થાનિક લોકોએ સ્કાયવોક નો જોરદાર વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ સ્કાયવોક ને કારણે દુકાન દારૂનો ધંધો ઓછો થશે અને તેની સાથે સાંકડી ગલીમાંથી પસાર થવાનો હોવાને કારણે લોકોની પ્રાઇવસી પણ જોખમાશે.

હવે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોના આરોપોનો જવાબ આપવા માટે પ્લાનમાં થોડો ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ આ સ્કાયવોક ની ઉપર છાપરા નહીં બાંધે તેમજ સાંકડી ગલીમાંથી લોકોના ઘરની પાસેથી પસાર થતા સ્કાયવોકની બંને તરફ પેક કરી દેવામાં આવશે. આવું કરવાને કારણે સ્કાયવોક થી દુકાનદારો અને વેપારીઓને વધુ સમસ્યા નહીં થાય તેવો મહાનગરપાલિકા નો દાવો છે.

જે રેવપાર્ટી ચર્ચાના ચકડોળે ચઢી છે અને જેમાં શાહરૂખ નો દીકરો પકડાયો છે ત્યાં આ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતું ડ્રગ્સ.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version