Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજા સામાન્ય નાગરિક માટે ખુલ્યા. પરંતુ આ છે શરતો. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Channel

૮ ઓગસ્ટ 2021, રવિવાર

મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આગામી ૧૫ ઓગસ્ટથી એટલે કે રવિવારના દિવસથી મુંબઇ શહેરના નિવાસીઓ માટે લોકલ ટ્રેન ના દરવાજા ખુલી જશે. આ સંદર્ભે મહારાષ્ટ્રને સંબોધન કરતા રવિવારના દિવસે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ શહેરના જે લોકો એ બે ડોઝ લઈ લીધા હોય અને બીજો ડોઝ લીધા ને 14 દિવસ પતી ગયા હોય તેમણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશનના માધ્યમથી ટિકિટ મળી શકશે. જે વ્યક્તિઓ પાસે એપ્લીકેશન ઉપલબ્ધ નહીં હોય તેવું ટિકિટ બારી પાસે જઈને પોતાના દસ્તાવેજો દેખાડીને ટિકિટ ખરીદવાની રહેશે.

આમ મુંબઈ શહેરવાસીઓ માટે ૧૫ ઓગસ્ટથી લોકલ ટ્રેન ના દરવાજા ખુલી ગયા છે.

વધુ જાહેરાત અને સ્પષ્ટતા આગામી દિવસમાં કરવામાં આવશે.

 

Malad Law Student Attack મલાડમાં લૉ ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર વોન્ટેડ બદમાશ દબોચાયો
Powai BEST Electric Bus Accident પવઈમાં બેસ્ટની ઈલેક્ટ્રિક બસ ડિવાઈડર સાથે અથડાઈ, ૭ મુસાફરો ઈજાગ્રસ્ત
Mumbai Customs Smuggling Operation એરપોર્ટથી દરિયાઈ સરહદ સુધી કસ્ટમ્સની સર્જિકલ સ્ટ્રાઈક! રૂ. ૨૮.૮ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર તસ્કરી રેકેટનો પર્દાફાશ!
Mumbai Police Officer Threatens Protesters મુંબઈ પોલીસની દાદાગીરી, આંદોલનકારીઓને બોગસ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો વીડિયો વાયરલ.. જુઓ
Exit mobile version