Site icon

થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા-  માતૃશ્રી ચોંકી ગયું.

 News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. નવી મુંબઈ મહાનગરપાલિકા(Navi Mumbai Muncipal corporation)ના ૬૦થી વધુ નગરસેવકો તેમજ થાણાના ૬૦થી વધુ નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ હવે ડોમ્બીવલી(Dombivali) અને કલ્યાણ મહાનગર પાલિકા(Muncipal corporation)ના નગરસેવકો પણ પાટલી બદલવાની તૈયારી કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ ૫૦થી વધુ નગરસેવકોએ શિવસેનાનો ખેસ ઉતારી લીધો છે. તેમજ આ તમામ આવનાર દિવસોમાં વિધિવત રીતે એકનાથ શિંદે(Eknath Shinde) ની હાજરીમાં એકનાથ શિંદે પાર્ટીમાં જોડાશે. આમ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી રાજ્ય સરકાર સરકી ગયા પછી હવે અલગ અલગ મહાનગરપાલિકા(BMC) પણ સરકી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ- હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જારી આ કર્યું એલર્ટ 

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version