Site icon

 કલ્યાણ અને ડોમ્બીવલીમાં ના નવા પ્રતિબંધો લાગ્યાં. જાણો વિગત.

મુંબઈ નજીક આવેલા કલ્યાણ અને ડોમ્બીવલી વિસ્તારમાં ત્યાંની મહાનગરપાલિકા દ્વારા કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

હવે કલ્યાણ અને ડોમ્બીવલીમાં સાંજે સાત વાગ્યા પછી તમામ દુકાનો, ફેરિયાઓ અને ખાણીપીણી ની તમામ જગ્યાઓ બંધ કરવી પડશે.

Join Our WhatsApp Community

આ ઉપરાંત અઠવાડિયામાં માત્ર છ દિવસ દુકાનો ચાલુ રહી શકશે. તેમજ શનિવારે અથવા રવિવારે બેમાંથી એક દિવસ દુકાન બંધ રાખવી પડશે.

Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Mahaparinirvan Diwas: મહાપરિનિર્વાણ દિવસે બોરીવલીમાં પૂ. શ્રી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓની સેવા માટે બોરીવલી બિઝનેસમેન અસોસિએશન આગળ આવી, નેતાઓએ પણ નિભાવ્યો મહત્વનો હિસ્સો
Exit mobile version