Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈમાં વધતા જતા કેસ વચ્ચે પાલક મંત્રી અસલમ શેખેએ આપી ચેતવણી, કહ્યું જો સાવચેતી રાખવામાં  નહીં આવે તો શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 50,000 થી આટલા લાખ સુધી પહોંચી જશે…  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર. 

મુંબઈમાં કોરોનાના દર્દીઓમાં મોટો વધારો થયો છે. 

મુંબઈના પાલક મંત્રી અસલમ શેખે કહ્યું છે કે જો સાવચેતી રાખવામાં  નહીં આવે તો મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 50,000 થી 1 લાખ સુધી પહોંચી જશે.

સાથે તેમણે એમ પણ કહ્યું કે હાલ રાજ્યમાં લોકડાઉન લાદવાનો કોઈ ઈરાદો નથી. કડક નિયંત્રણો દ્વારા કોરોનાને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં નવા વર્ષની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Mumbai Metro Monsoon Preparedness મુંબઈ મેટ્રોમાં ચોમાસાની તૈયારી ચાર લાઈનો પર મેટ્રો સેવા અવિરત રહેશે, ૫ ટ્રેનો અનામત રખાશે
Mrinaltai Gore Flyover Quality Concerns મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર પર સવાલો નવા પુલના રસ્તાની ગુણવત્તા પર વિવાદ, પાલિકાએ આપી સ્પષ્ટતા
Mumbai BEST Bus Accident કાંદિવલીમાં કાળ બનીને આવી બેસ્ટ બસ, બે રાહદારીઓને કચડ્યા, ઘટનાસ્થળે જ મોત…
BMC Demolition Drive Andheri। મુંબઈના અંધેરીમાં પાલિકાનો સપાટો ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પચાવી પાડનારી ટોચની હોટલોરેસ્ટોરન્ટ્સ પર બુલડોઝર ફર્યા
Exit mobile version