Site icon News Continuous Bureau | Mumbai

આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કાર્ડિલિયા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં સાક્ષી પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર્ના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે કહ્યું છે કે પ્રભાકર સેલના મૃત્યુથી શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. 

એટલે તેમણે મહારાષ્ટ્રના ડીજીપીને પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. 

પ્રભાકર સેલના મૃત્યુ અંગેનો તપાસ અહેવાલ આગામી થોડા દિવસોમાં અપેક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે પ્રભાકર સાઈલનું પ્રભાકર સેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે

આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version