Site icon

પશ્ચિમ રેલ્વે દ્વારા મલાડ સ્ટેશન પર નવ નિર્મિત રાહદારી પુલ મુસાફરો માટે ખુલ્લો મુકાયો

પશ્ચિમ રેલ્વે મુસાફરો માટે સલામત અને આરામદાયક મુસાફરીની ખાતરી માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

આ પ્રયત્નોને આગળ ધપાવતા, મલાડ રેલ્વે સ્ટેશન પર 10 મીટર પહોળો રાહદારી પુલ મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે

Join Our WhatsApp Community

દક્ષિણ છેડે નવ નિર્મિત એફઓબી મુસાફરો માટે એકદમ અનુકૂળ રહેશે, કારણ કે તે સ્ટેશનના પૂર્વ છેડે પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 થી જોડે છે.

એફઓબી લગભગ 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

 

 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version