Site icon

મોટા સમાચાર : મુંબઈ શહેરમાં મોલ ખુલ્યા, પણ પ્રવેશ માટે આ શરત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Community

૧૧, ઓગસ્ટ 2021,

બુધવાર

મમહારાષ્ટ્ર સરકારે કેબિનેટ મીટિંગ પછી મોલ ખોલવા સંદર્ભે એક મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રાજ્ય સરકારે જે નવી માર્ગદર્શિકા બનાવી છે તે મુજબ હવે મોલ ખુલ્લા રહી શકશે. જોકે એક કડક શરત લાગુ કરવામાં આવી છે જે મુજબ મોલમાં કામ કરનાર તમામ કર્મચારીઓ તેમજ ફરજ બજાવનાર દરેક વ્યક્તિએ કોરોના ની રસી ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે.  આ ઉપરાંત મોલ માં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ પણ રસી લેવી જરૂરી છે. આટલું જ નહીં મોલમાં પ્રવેશ્યા ઇચ્છનાર તમામ વ્યક્તિએ બન્ને રસી લેવી જરૂરી છે અને તેને પણ 14 દિવસ પૂરા થઈ ગયા હોવા જોઈએ.

આમ મહારાષ્ટ્ર સરકારે મોલ ખોલી નાખ્યા છે પરંતુ કડક નિર્બંધ લાગુ કર્યા છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version