ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનો અત્યારે ધીમી ચાલુ છે. બીજી તરફ હાર્બર રેલ્વે ની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકાના દાવાની પોલ ખુલી ગઈ, હિંદમાતા પરિસરમાં પાણી ભરાયું. જુઓ ભ્રષ્ટાચારના ફોટોગ્રાફ
પરિણામ સ્વરૂપ દાદર રેલવે સ્ટેશન પર અત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા છે. અહીં સોશિયલ distance નું કોઈ પાલન થઈ રહ્યું નથી. આ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. જુઓ વિડિયો
મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ થઈ જતા, રેલવે સ્ટેશન પર સેંકડો લોકો ભેગા થઇ ગયા. જુઓ વિડિયો…#Mumbai #rain #localtrain #centralrailway #traincancle #crowd #railwaystation pic.twitter.com/RgT8cTUX1v
— news continuous (@NewsContinuous) June 9, 2021