Site icon

નવી મુંબઈમાં લોચો પડ્યો : આંદોલનકારીઓ આ તારીખે એરપોર્ટ નું કામ બંધ કરાવશે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નું કામ 16 ઓગસ્ટથી બંધ થઈ જાય તેવા એંધાણ છે.

આંદોલનકારીઓએ નિર્ણય કર્યો છે કે જો 15 ઓગસ્ટ સુધી નવી મુંબઈના એરપોર્ટને ડી બી પાટીલ નું નામ નહીં આપવામાં આવે તો એરપોર્ટ સ્થળે જઇ અને આંદોલનકારીઓ કામ બંધ કરાવી દેશે.

Join Our WhatsApp Community

આજે દિવસ દરમિયાન નવી મુંબઈમાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓ પહોંચી ગયા હતા અને તેમણે ભારે હંગામો મચાવ્યો હતો.

સારા સમાચાર : ઘાટકોપર માનખુર્દ લિંક રોડ આ તારીખ સુધીમાં શરૂ થશે

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version